રાજકોટ, રાજકોટમાં ૮/૬/૨૦૨૦નાં રોજ 3 મહિના પહેલા બિનવારસી હાલતમાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં એક દીકરી મળી આવી હતી. જે દીકરીનું નામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબા પાડ્યું હતું અને તેઓ આ દીકરીની તમામ સાર સંભાળ હજુ સુધી લઈ રહ્યાં છે અને આગળ પણ આ દીકરીની સંભાળ લેવા માટે સુચના આપી છે. દીકરી અંબા અત્યારે બાલાશ્રમમાં છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, JCP ખુર્શીદ અહેમદ અને DCP પ્રવીણ કુમારની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની મુલાકાત ACP પૂર્વ રાઠોડ અને PI વી.કે.ગઢવીએ આ દીકરીની મુલાકાત લીધી … Continue reading રાજકોટ શહેરમા 3 મહિના પહેલા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલી દીકરી અંબાની રાજકોટ પોલીસ કમિશનરે મુલાકાત લીધી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed